જાફરાબાદના ખાલસા કંથારિયા ગામમાં સાંજના સમયે સિહણે એક વાડી વિસ્તારમાંથી સાત વર્ષની બાળકીનો શિકાર કર્યો હતો
જાફરાબાદના ખાલસા કંથારિયા ગામમાં સાંજના સમયે સિહણે એક વાડી વિસ્તારમાંથી સાત વર્ષની બાળકીનો શિકાર કર્યો હતો
અમરેલીના જાફરાબાદના ખાલસા કંથારિયા ગામના સિંહણે ૭ વર્ષની બાળકીનો શિકાર કરતા ગ્રામજનોમાં રોષ અને ફફડાટ વ્યાપી હતો છે. હાલ વન વિભાગ દ્વારા સિહણને પાંજરે પુરવા માટે રાતથી જ શોધખોળ શરુ કરી દીધી હતી. હાલ આખી રાત મેગા ઓપરેશન હાથ ધર્યા બાદ વહેલી સવારે સિંહણને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા નળી હતી.
મળતી માહિતી મુજબ જાફરાબાદના ખાલસા કંથારિયા ગામમાં સાંજના સમયે સિહણે એક વાડી વિસ્તારમાંથી સાત વર્ષની બાળકીનો શિકાર કર્યો હતો. પરિવારે આ ઘટના બાબતે વન વિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી અને સિહણની શોધખોળ શરુ કરી હતી.
વાન વિભાગની ટીમ દ્વારા બાળકીની શોધખોળ કરવામાં આવી હતી. જેમાં બાળકીના શરીરના કેટલાક અંગો મળી આવ્યા હતા. વન વિભાગ દ્વારા સિહણને શોધવા મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. આખી રાત શોધખોળ કર્યા બાદ વહેલી સવારે સિહણને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી હતી
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0