|

આંધ્ર અને તેલંગાણામાં વરસાદે મચાવી તબાહી , 35ના મોત,અનેક લોકોનું કરાયું સ્થળાંતર

આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંને રાજ્યોમાં પૂરના કારણે સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. ગઈકાલે, રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે રાજ્યોમાં સેંકડો ટ્રેનો રદ કરવામાં આવી હતી

By samay mirror | September 03, 2024 | 0 Comments

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત , 7 મુસાફરોના મોત; 10 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં શુક્રવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. બેંગલુરુ જઈ રહેલી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા હતા જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા

By samay mirror | September 14, 2024 | 0 Comments

તેલંગાણા-આંધ્રપ્રદેશના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા, મહારાષ્ટ્રમાં પણ ધરા ધ્રૂજી

તેલંગાણા-આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. એટલું જ નહીં મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

By samay mirror | December 04, 2024 | 0 Comments

આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણને જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેનાથી ખળભળાટ મચી ગયો છે. જનસેના પાર્ટીએ આ જાણકારી આપી છે.

By samay mirror | December 10, 2024 | 0 Comments

આંધ્રપ્રદેશઃ તિરુપતિ મંદિરમાં ટોકન લેવા માટે મચી નાસભાગ, 6 લોકોના મોત, 40 ઈજાગ્રસ્ત

આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે

By samay mirror | January 09, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1