|

ઉત્તરપ્રદેશના ફતેહપુરમાં જાનૈયાઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 3ના મોત, અનેક ઈજાગ્રસ્ત

યુપીના ફતેહપુર જિલ્લામાં ગઈ કાલે મોડી રાત્રે લગ્નના મહેમાનોથી ભરેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

By samay mirror | November 13, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1