|

ગુરમીત રામ રહીમ ફરી એકવાર જેલમાંથી આવ્યો બહાર: 21 દિવસના મળ્યા પેરોલ, ઉત્તરપ્રદેશના આ આશ્રમમાં રહેશે

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ ફરી એકવાર જેલમાંથી પેરોલ પર બહાર આવ્યા છે. આ વખતે તે 21 દિવસ માટે જેલમાંથી બહાર આવ્યો છે. પેરોલ પર બહાર આવવા માટે તેણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી.

By samay mirror | August 13, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1