|

આતંકવાદી ઘૂસણખોરી-ષડયંત્રના કેસમાં જમ્મુ-કાશ્મીરમાં ઉધમપુર, રામબન સહીત 9 સ્થળોએ NIAએ પાડ્યા દરોડા

રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ આજે ​​જમ્મુ-કાશ્મીરમાં એક સાથે અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આતંકવાદ સંબંધિત ગતિવિધિઓ પર આ દરોડા પાડ્યા છે.

By samay mirror | November 21, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1