|

મહાકુંભમાં આગની ઘટના બાદ પીએમ મોદીએ સીએમ યોગી સાથે કરી ટેલીફોનીક વાત, અકસ્માત અંગે  મેળવી માહિતી

પ્રયાગરાજમાં મહા કુંભ મેળામાં  સેક્ટર 19-20 માં એક તંબુમાં આગ લાગતાં અંધાધૂંધી મચી ગઈ હતી. થોડીવારમાં જ ૧૫૦ થી ૨૦૦ તંબુ બળીને રાખ થઈ ગયા. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

By samay mirror | January 20, 2025 | 0 Comments

અવકાશમાંથી મહાકુંભનો નજારો: ISROએ મહાકુંભ નગર અને ટેન્ટ સિટીની સેટેલાઇટ તસ્વીર કરી જાહેર

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. આ પવિત્ર ઉત્સવમાં ભાગ લેવા માટે દેશના ખૂણે ખૂણેથી ભક્તો આવી રહ્યા છે. એટલું જ નહીં, વિદેશથી પણ ઘણા લોકો અહીં આવ્યા છે.

By samay mirror | January 23, 2025 | 0 Comments

ગુજરાત ST કરાવશે રૂ. 8100માં કુંભમેળાની યાત્રા, દરરોજ ઉપડશે વોલ્વો બસ, શિવપુરી ખાતે રાત્રી રોકાણ

ગુજરાતથી મહાકુંભ મેળામાં જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સરકારે સારા સમાચાર આપ્યા છે. ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા પવિત્ર મહાકુંભ મેળામાં કરોડો લોકો આસ્થાની ડૂબકી લાગવા માટે જાય છે.

By samay mirror | January 24, 2025 | 0 Comments

મહાકુંભમાં ફરી લાગી આગ, 2 કાર બળીને ખાખ, ફાયર વિભાગ દ્વારા કાબુ મેળવ્યો

શનિવારે મહાકુંભમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ટળી ગઈ. અહીં પાર્ક કરેલી એક કારમાં આગ લાગી હતી, જોકે આ ઘટનાની માહિતી તાત્કાલિક વહીવટીતંત્રને આપવામાં આવી હતી અને ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

By samay mirror | January 25, 2025 | 0 Comments

સીએમ યોગી આદિત્યનાથ આજે ફરી પ્રયાગરાજની મુલાકાત: અમૃત સ્નાન પહેલા ફરી મહાકુંભ પહોંચશે, તૈયારીઓની સમીક્ષા કરશે

સીએમ યોગી આદિત્યનાથ આજે ફરી પ્રયાગરાજની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે રોજ સવારે 11:30 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે.

By samay mirror | January 25, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1