વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યોતિષમાં આ પ્રસંગને સંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિથી તમામ પ્રકારના શુભ કાર્યોની શરૂઆત થાય છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025