|

ભૂતપૂર્વ PM મનમોહન સિંહના નિધન પર બોલિવૂડ-ટીવી જગતમાં શોક, સ્ટાર્સે આપી ભાવુક શ્રદ્ધાંજલિ

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હવે આ દુનિયામાં નથી. તેમણે ગુરુવારે રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 92 વર્ષના હતા. મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.

By samay mirror | December 27, 2024 | 0 Comments

કોંગ્રેસે દુ:ખના સમયમાં રાજનીતિ ન કરવી જોઈએ… પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક વિવાદ પર ભાજપનો પ્રહાર

ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશ શોકમાં છે. PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકાર  દેશના આર્થિક વિકાસનો પાયો નાખનાર વ્યક્તિઓને યોગ્ય સન્માન આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

By samay mirror | December 28, 2024 | 0 Comments

સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પાસે સ્વ.મનમોહનસિંહજીની તર્પણ વિધિ

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડે મુંડન કરાવી વિધિવત શ્રદ્ધાંજલિ અર્પણ કરી

By samay mirror | January 01, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1