|

“તેમનું નિવેદન રાજદ્રોહ સમાન, જો કોઈ બીજા દેશમાં હોત તો ધરપકડ થઇ હોત...”રાહુલ ગાંધીએ RSS પ્રમુખ મોહન ભાગવત પર સાધ્યું નિશાન

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતના નિવેદન પર નિશાન સાધ્યું અને કહ્યું કે રામ મંદિરના નિર્માણ પછી ભારતને આઝાદી મળી તે તેમનું નિવેદન રાજદ્રોહ સમાન છે.

By samay mirror | January 15, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1