ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન અને આયર્લેન્ડની 6 દિવસની મુલાકાતે છે. અહીં તેઓ ઘણા નેતાઓને મળી રહ્યા છે અને કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે.
ભારતે ફરી એકવાર પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાન કર્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના પ્રદેશ પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે, જેને તેણે તાત્કાલિક ખાલી કરવો જોઈએ.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025