|

આંધ્ર અને તેલંગાણામાં વરસાદે મચાવી તબાહી , 35ના મોત,અનેક લોકોનું કરાયું સ્થળાંતર

આંધ્રપ્રદેશ અને તેલંગાણા બંને રાજ્યોમાં પૂરના કારણે સ્થિતિ દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. ગઈકાલે, રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે રાજ્યોમાં સેંકડો ટ્રેનો રદ કરવામાં આવી હતી

By samay mirror | September 03, 2024 | 0 Comments

તેલંગાણા-આંધ્રપ્રદેશના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા, મહારાષ્ટ્રમાં પણ ધરા ધ્રૂજી

તેલંગાણા-આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 માપવામાં આવી હતી. એટલું જ નહીં મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

By samay mirror | December 04, 2024 | 0 Comments

તેલંગાણા ટનલ દુર્ઘટના, 8 કામદારો 67 કલાકથી ફસાયેલા, રેસ્ક્યુ ઓપરેશન જારી

તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) સુરંગમાં છેલ્લા પાંચ દિવસથી ફસાયેલા કામદારોને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ફસાયેલા કામદારો સાથે હજુ સુધી કોઈ સંપર્ક સ્થાપિત થયો નથી,

By samay mirror | February 26, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1