દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ભુઈનિયા બંનેએ કેજરીવાલને જામીન આપ્યા હતા.