વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બ્રુનેઈ દારુસલામ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે રવાના થયા હતા. બંને દેશોની મુલાકાતે જતા પહેલા તેમને સોશિયલ મીડિયામાં પર પોસ્ટ કર્યું હતું કે બંને દેશો વચ્ચે સંબંધો સુધારવા પર વાતચીત થશે