મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે તેઓ બે કલાકથી વધુ સમય સુધી નબન્નાના ઓડિટોરિયમમાં બેઠાં હતાં. પરંતુ બેઠક થઈ શકી ન હતી. તેમણે કહ્યું કે તેઓ રાજીનામું આપવા તૈયાર છે.
પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જી સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારી શાળાઓમાં 25,000 શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓની ભરતી રદ કરવાના કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો અને કહ્યું કે સમગ્ર પ્રક્રિયા કલંકિત હતી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025