ટીમ ઈન્ડિયાએ અગાઉ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, રોહિત શર્માએ કેપ્ટન તરીકે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપી ન હતી.
ભારતીય ટીમ આજે ચેમ્પિયન્સ ટ્રોફી ODI મેચમાં ન્યુઝીલેન્ડનો સામનો કરશે, રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં બધી મેચ જીતી છે અને તેથી જ આજની ફાઇનલ જીતીને ચેમ્પિયન બનવા માટે તેમને મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025