ટીમ ઈન્ડિયાએ અગાઉ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, રોહિત શર્માએ કેપ્ટન તરીકે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપી ન હતી.