જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. મૃતકોમાં ગુજરાતના 3 પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે એક જાહેર સભાને સંબોધિત કરી. પહેલગામ હુમલા પછી પીએમ મોદીનું આ પહેલું સંબોધન હતું
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025