જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. મૃતકોમાં ગુજરાતના 3 પ્રવાસીઓનો સમાવેશ થાય છે.