|

સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ બની શકે છે સંજીવ ખન્ના, જસ્ટિસ ચંદ્રચૂડે કરી ભલામણ

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. તેઓ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. આવી સ્થિતિમાં તેમણે પોતાના અનુગામીની ભલામણ કરી છે. CJIએ કેન્દ્ર સરકારને પત્ર લખીને જસ્ટિસ ખન્નાનું નામ પ્રસ્તાવિત કર્યું છે

By samay mirror | October 17, 2024 | 0 Comments

દેશના નવા CJI તરીકે સંજીવ ખન્નાએ લીધા શપથ, ઘણા ઐતિહાસિક ચુકાદાઓ આપી ચુક્યા છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા શપથ ગ્રહણ સમારોહ આજે સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. જસ્ટિસ ખન્ના જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લેશે અને ચીફ જસ્ટિસની જવાબદારી સંભાળશે

By samay mirror | November 11, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1