રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા શપથ ગ્રહણ સમારોહ આજે સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. જસ્ટિસ ખન્ના જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું સ્થાન લેશે અને ચીફ જસ્ટિસની જવાબદારી સંભાળશે