કેન્દ્રીય માહિતી  અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સોનપ્રયાગથી કેદારનાથ રોપવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત, સરકારે હેમકુંડ સાહિબ રોપવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે