ગત મોડી રાત્રે સસરા ખીમજીભાઈ બોરખતરીયાની રાડો સંભળાતા બહાર નીકળવા જતા કિરણબેનના રૂમનો દરવાજો બંધ હોય પોતાના પતિ કૌશિકભાઈ ખીમજીભાઈ બોરખતરીયાને ફોન કરી કોઈને બચાવમાં મોકલવા જણાવતાં બાજુની વાડીએ થી હરેશભાઈ ભાયાભાઈ વરૂ દોડી આવતાં ખીમજીભાઈ બોરખતરીયા ને માથાના ભાગે બોથડ ઘા મારવા ઉપરાંત જમણી બાજુએ પડખામાં તિક્ષ્ણ હથિયાર ના ઘા મારી મોત નીપજાવ્યુ હતું.