રાજ્યમાં હાલ નવરાત્રીનું પર્વની ધામધુમથી ઉજવણી થઇ રહી છે. થોડા સમય પહેલા જ વડોદારમાં એક સગીરા પર સામુહિક દુષ્કર્મ થયાની ઘટના સામે આવી હતી.હાલ આ ઘટનાનો રોષ હજુ શમ્યો નથી ત્યાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવીછે.