મધ્યપ્રદેશના મૈહર જિલ્લામાં બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં 9 લોકોના મોત થયા છે અને લગભગ 24 લોકો ઘાયલ થયા છે.  બસ પ્રયાગરાજથી નાગપુર જઈ રહી હતી