નેપાળમાં અવિરત વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 112 લોકોના મોત થયા છે અને 60 લોકો ઘાયલ થયા છે. નેપાળના ઘણા ભાગોમાં ગુરુવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે,