મ્યાનમાર અને બેંગકોકમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 નોંધાઈ હતી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
મ્યાનમાર અને બેંગકોકમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 નોંધાઈ હતી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
મ્યાનમાર અને બેંગકોકમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 નોંધાઈ હતી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા બેંગકોકમાં પણ અનુભવાયા હતા.
ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા
નાલતી માહિતી અનુસાર દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ખાસ કરીને ઉત્તરપૂર્વીય રાજ્યો મણિપુર, અરુણાચલ પ્રદેશ, આસામ અને નાગાલેન્ડમાં તીવ્ર ભૂકંપના આંચકા નોંધાયા હતા.
મ્યાનમાર અને ભારત ઉપરાંત બેંગકોકમાં પણ 6.2 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. મ્યાનમારમાં ભૂકંપનો પહેલો આંચકો સવારે ૧૧:૫૨ વાગ્યે આવ્યો હતો અને બીજો આંચકો બપોરે ૧૨:૦૨ વાગ્યે અનુભવાયો હતો. જર્મન ભૂસ્તરશાસ્ત્રીય સંશોધન કેન્દ્ર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 10 કિમી નીચે હતું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0