સુરતમાંથી એક ચોંકાવ નારી ઘટના સામે આવી છે. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓએ આઈસક્રીમ ખાધા બાદ તેમની તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
સુરતમાંથી એક ચોંકાવ નારી ઘટના સામે આવી છે. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓએ આઈસક્રીમ ખાધા બાદ તેમની તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
સુરતમાંથી એક ચોંકાવ નારી ઘટના સામે આવી છે. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓએ આઈસક્રીમ ખાધા બાદ તેમની તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોટ નિપજતા પરિવારમાં શકનો માહોલ છવાયો હતો. હાલ તબીબો દવારા આ ત્રણેય બાળકીઓના મોત નું કારણ જાણવા માટે તાપસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સુરત ના પાલી ગામમાં રહેતી ત્રણ બાળકીઓએ આઈસ ક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું . ત્યાં તેમની તબિયત અચાનક બગાડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોટ નીપજ્યું હતું. હાલ તબીબો દ્વારા તેમના મોત નું કારણ જાણવા માટે તાપસ હાથ ધરવામાં આવી છે.
પરિવાર જનો ના કેહવા મુજબ ઘરની પાસે આવેલી એક દુકાનમાંથી બાળકીઓએ આઈસ્ક્રીમ ખાધો હતો. રાત્રીના સમયે તાપણું કરી રહેલી ત્રણ બાળકીઓને ઉલ્ટી થયા બાદ બેભાન થઇ જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોટ નિજપયુ હતું. હાલ મોત નું કારણ જાણવા માટે તાપસ હાથ ધરવામાં આવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0