મણિપુર ફરી એકવાર સળગી રહ્યું છે. રાજધાની ઈમ્ફાલમાં ફાટી નીકળેલી હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. તણાવની સ્થિતિને જોતા સાત જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.