અનામતની માંગણી સાથે 7 જુલાઈ 2015 ના રોજ પાટીદાર અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે પાટીદાર અનામત આંદોલનના કેન્દ્રો રહેલા અમદાવાદ, સુરત, મહેસાણા અને ગાંધીનગરમાં પાટીદાર સમુદાયના ઘણા લોકો સામે રાજદ્રોહ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર કેસ નોંધાયા હતા
અનામતની માંગણી સાથે 7 જુલાઈ 2015 ના રોજ પાટીદાર અનામત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે પાટીદાર અનામત આંદોલનના કેન્દ્રો રહેલા અમદાવાદ, સુરત, મહેસાણા અને ગાંધીનગરમાં પાટીદાર સમુદાયના ઘણા લોકો સામે રાજદ્રોહ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર કેસ નોંધાયા હતા. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ આ મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવા બદલ સરકારનો આભાર માન્યો. જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન તોડફોડ અને આગચંપીની ઘટનાઓ પર સરકારે કડક કાર્યવાહી કરી. જેમાં ગુજરાતમાં ઘણી જગ્યાએ પાટીદાર નેતાઓ સહિત પાટીદાર યુવાનો સામે પોલીસ ફરિયાદો નોંધાઈ હતી.
સરકારનો આભાર માન્યો.
રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર નેતાઓ અને પાટીદાર યુવાનો સામેના રાજદ્રોહ અને હત્યાના પ્રયાસ સહિતના ગંભીર કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર અમદાવાદ, સુરત, મહેસાણા અને ગાંધીનગરમાં ઘણા પાટીદારો સામે કેસ નોંધાયા હતા. પાટીદાર નેતા દિનેશ બાંભણીયાએ પાટીદાર આંદોલનમાંથી તમામ કેસ પાછા ખેંચવા બદલ સરકારનો આભાર માન્યો.
Comments 0