મહાકુંભમાં મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન કરવા માટે સંગમ કિનારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. દેશના ખૂણે ખૂણેથી લોકો પ્રયાગરાજ પહોંચ્યા છે. આ દરમિયાન, સંગમ પર અચાનક ભાગદોડ મચી જવાના સમાચાર સામે આવ્યા છે.