સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસામાં ચાર લોકોના મોત થયા હતા. હિંસા બાદથી અહીં તણાવની સ્થિતિ છે, ધીમે ધીમે અહીં સ્થિતિ સામાન્ય થઈ રહી છે.