ઊંઝા તાલુકાના બ્રાહ્મણ વાડા હાઇવે પર ગઈકાલ રાત્રે ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહેલી લકઝરી બસ, બાઈક અને કાર વચ્ચે ટક્કર થતા 2 લોકોના મોત નીપજયા હતા
ઊંઝા તાલુકાના બ્રાહ્મણ વાડા હાઇવે પર ગઈકાલ રાત્રે ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહેલી લકઝરી બસ, બાઈક અને કાર વચ્ચે ટક્કર થતા 2 લોકોના મોત નીપજયા હતા
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળ્યો હતો. જેમાં ગઈકાલે જ અમદાવદ-ઇન્દોર હાઇવે પર કાર પલટી જતા ૪ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજયા હતા. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી અચે. ઊંઝાના બ્રાહ્મણવાડા હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. . લકઝરી બસ, કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો.ઘટનામાં ૨ લોકોના મોત નીપજયા હતા.
મળતી માહિતી અનુસાર ઊંઝા તાલુકાના બ્રાહ્મણ વાડા હાઇવે પર ગઈકાલ રાત્રે ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહેલી લકઝરી બસ, બાઈક અને કાર વચ્ચે ટક્કર થતા ૨ લોકોના મોત નીપજયા હતા
મૃતક યુવકો બ્રાહ્મણવાડા વિસ્તારમાં આવેલી એક ખાનગી ફેકટરીમાં મજુર તરીકે કામ કરતા હતા. કામ પરથી પરત ફરથી વખતે અકસ્માત સર્જાયો હતો.ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0