PM મોદીએ ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામત સાથેના પોડકાસ્ટ કર્યું હતું ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે હું પણ એક મનુષ્ય છું, ભગવાન નથી. હું પણ ભૂલો કરું છું. તેમણે કહ્યું કે, વ્યક્તિએ મહત્વાકાંક્ષા સાથે નહીં પરંતુ મિશન સાથે રાજકારણમાં આવવું જોઈએ.
PM મોદીએ ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામત સાથેના પોડકાસ્ટ કર્યું હતું ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે હું પણ એક મનુષ્ય છું, ભગવાન નથી. હું પણ ભૂલો કરું છું. તેમણે કહ્યું કે, વ્યક્તિએ મહત્વાકાંક્ષા સાથે નહીં પરંતુ મિશન સાથે રાજકારણમાં આવવું જોઈએ.
PM મોદીએ ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામત સાથેના પોડકાસ્ટ કર્યું હતું ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે હું પણ એક મનુષ્ય છું, ભગવાન નથી. હું પણ ભૂલો કરું છું. તેમણે કહ્યું કે, વ્યક્તિએ મહત્વાકાંક્ષા સાથે નહીં પરંતુ મિશન સાથે રાજકારણમાં આવવું જોઈએ. સારા માણસોએ રાજકારણમાં આવવું જોઈએ. પીએમ મોદીએ દુનિયાના તમામ દેશો વચ્ચેના સંઘર્ષ પર પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમે સતત કહ્યું છે કે અમે તટસ્થ નથી. હું શાંતિના પક્ષમાં છું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મારા માટે આ પહેલો પોડકાસ્ટ ઈન્ટરવ્યુ છે.
ઈન્ટરવ્યુમાં જ્યારે વડાપ્રધાનને પ્રથમ અને બીજી ટર્મ વચ્ચેના તફાવત વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે પહેલા ટર્મમાં લોકો મને સમજવાની કોશિશ કરતા હતા. મેં પણ દિલ્હીને સમજવાનો પ્રયત્ન કર્યો. જો કોઈ યુવક રાજકારણમાં આવવા માંગે છે, તો તમે તેને શું સંદેશ આપવા માંગો છો? આ સવાલ પર પીએમ મોદીએ કહ્યું કે રાજકારણમાં એક મિશન લાવો.
https://x.com/narendramodi/status/1877402989075325217
બીજી તરફ વડાપ્રધાન મોદીએ ગુરુવારે 10 હજાર નાગરિકોના જીનોમ સિક્વન્સિંગ ડેટા જાહેર કર્યા હતા. બાયોટેક્નોલોજી વિભાગ દ્વારા આયોજિત જીનોમિક્સ ડેટા કોન્ફરન્સમાં આ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે, એમ તેમણે કહ્યું હતું કે, મને ખુશી છે કે દેશની 20 થી વધુ સંશોધન સંસ્થાઓએ આમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રોજેક્ટનો ડેટા, 10 હજાર ભારતીયોનો જીનોમ સિક્વન્સ હવે ઈન્ડિયા બાયોલોજીકલ ડેટા સેન્ટરમાં ઉપલબ્ધ છે.
સંશોધનની દુનિયામાં ખૂબ જ ઐતિહાસિક પગલું
પીએમ મોદીએ કહ્યું, મને વિશ્વાસ છે કે બાયો-ટેક્નોલોજી સંશોધનના ક્ષેત્રમાં તે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે, જેમ કે IIT, વૈજ્ઞાનિકો, CSIR અને બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઈનોવેશન સેન્ટરે આ સંશોધનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે દેશે સંશોધનની દુનિયામાં ખૂબ જ ઐતિહાસિક પગલું ભર્યું છે. જીનોમ ઈન્ડિયા પ્રોજેક્ટને પાંચ વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી હતી. દરમિયાન, કોવિડના પડકારો હોવા છતાં, અમારા વૈજ્ઞાનિકોએ ખૂબ મહેનત કરીને તેને પૂર્ણ કર્યું છે. આ ડેટાબેઝ દેશના અસાધારણ આનુવંશિક લેન્ડસ્કેપને આવરી લે છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0