દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ અશોક વિહારમાં ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓને કાયમી ફ્લેટની ચાવીઓ આપી હતી અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના તેમને નિશાન પણ બનાવ્યા હતા